કેન્દ્ર સરકાર દ્વારા નાના વ્યાપારી માટે શરૂ કરવામાં આવી આ યોજના, મળશે ₹ 10 હજારથી ₹ 50 લાખ સુધીની લોન: PM Svanidhi Yojana 2024

PM Svanidhi Yojana: નમસ્કાર મિત્રો, આપણી કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા દેશના નાગરિકોના વિકાસ માટે ઘણી બધી યોજના ચલાવવામાં આવે છે જેમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના નો પણ સમાવેશ થાય છે. સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનમન યોજના, નમો લક્ષ્મી યોજના, સરસ્વતી સાધના સાયકલ યોજના વગેરે વગેરે જુદી જુદી ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. આજના આ લેખમાં અમે તમને પીએમ સ્વનિધિ યોજના વિશે માહિતી આપીશું.

PM Svanidhi Yojana 2024

પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના આપણા દેશની કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના દ્વારા રીક્ષા ચાલક, નાના વેપારીઓ, સાયકલ સવારી કરતા હોય તેવા વ્યક્તિઓ તેમજ ગરીબી રેખા નીચે જીવન જીવતા હોય તેવા નાગરિકોને રૂપિયા 10,000 થી રૂપિયા 50 હજાર સુધીની વ્યાજ દર વગર લોન આપવામાં આવે છે. આ યોજનામાં અરજી કરીને તમે તેનો લાભ લઈ શકો છો.

યોજનાનું નામપ્રધાનમંત્રી સ્વનિધિ યોજના
યોજનાનો ઉદ્દેશ્યનાના વ્યાપારીઓની આર્થિક સ્થિતિ સુધારવા માટે
યોજનાની શરૂઆત1 જુલાઇ 2020
લાભાર્થીનાના વેપારી, રીક્ષા ચાલક, સાયકલ સવારી કરતા અને ગરીબી રેખા નીચે જીવતા નાગરિક
લોન ની રકમરૂપિયા 10000 થી રૂપિયા 50,000
વ્યાજદરશૂન્ય
ચુકવણીની મુદત1 વર્ષ
અધિકૃત વેબસાઈટhttps://pmsvanidhi.mohua.gov.in/

પીએમ સ્વનિધિ યોજનાનો હેતુ

કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ નાના વ્યવસાયો કરતા અને નાનું કોઈ ઉદ્યમ ચલાવતા ઉદ્યોગસાહસિકો વગેરે નાગરિકોને નાણાકીય સહાય આપવાનો છે. જેમના કારણે તેમની રોજગારની તકો વચ્ચે અને તેઓ આત્મનિર્ભર બનશે. આ યોજના દ્વારા તેવા નાગરિકોને કોઈપણ પ્રકારના વ્યાજ દર વિના લોન આપવામાં આવશે જેના કારણે તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે.

આ પોસ્ટ પણ વાંચો:  Solar Rooftop Subsidy Yojana 2024 : સૌર પેનલ લગાવવા માટે સરકાર દરેકને સબસિડી આપશે, આ રીતે ઓનલાઇન અરજી કરો

પીએમ સ્વનિધિ યોજનામાં લોનની રકમ

આ યોજના દ્વારા આપણે કેન્દ્ર સરકાર સામાજિક અને આર્થિક રીતે નબળા હોય તેવા વર્ગના નાગરિકોના સર્વાંગી વિકાસ માટે નો એક પ્રયત્ન છે. આ યોજના દ્વારા તેવા નાગરિકોને રૂપિયા 10,000 થી ₹50,000 સુધીની લોન આપવામાં આવશે. જેના માટે તેઓ અરજી કરી શકે છે.

પીએમ સ્વનિધિ યોજના પાત્રતા

  • શહેરી વિસ્તારમાં રહેતા વિક્રેતાઓ પાસે અર્બન લોકલ બોડી( ULB) દ્વારા આપવામાં આવેલ વેન્ડિંગ સર્ટિફિકેટ હોવું જરૂરી છે.
  • જે વિક્રેતાઓને સર્વેક્ષણમાં નોંધવામાં આવેલ છે પરંતુ તેમને વેડિંગ સર્ટિફિકેટ મળ્યું નથી તો તેમના માટે આઈટી આધારિત પ્લેટફોર્મ દ્વારા વેન્ડીગ પ્રમાણપત્ર આપવામાં આવશે.
  • અર્બન લોકલ બોડી ની કામગીરી ને ઝડપી બનાવવા માટે અને એક મહિનાના સમયગાળામાં કાયમી વેડિંગ સર્ટિફિકેટ વગેરે જાહેર કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે.
  • શેરી વિક્રેતાઓ કે જેઓ ULBbuild ઓળખ સર્વેક્ષણ માં તેમનો સમાવેશ થયો નથી અથવા તો શારીરિક શિક્ષણ સંપૂર્ણ થયા પછી તેમનું વેડિંગ થયું છે. અને તેઓએ ટાઉન વેડિંગ કમિટી દ્વારા ભલામણ પત્ર જાહેર કરવામાં આવ્યા છે.
  • લોકડાઉન દરમિયાન એક સમય પૂર્તિ સહાય આપવા માટે કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કરવામાં આવેલ વિગ્રતાઓ ની યાદી
  • જે તે અરજદારના ઓળખપત્રોની ચકાસણી કર્યા બાદ ધિરાણકરતાની ભલામણ કરતી હોય તેવી LOR ઈસુ માટે ULB/ TVC ને મોકલવામાં આવેલ સિસ્ટમ જનરેટ ની અરજીપત્ર
  • જે તે વિજેતા પાસે વેલ્ડીંગના દાવાને પ્રમાણ કરતા હોય તેવા દસ્તાવેજો જોઈએ.

પીએમ સ્વનિધિ યોજનાના લાભ

લોન સુવિધા – આ યોજના દ્વારા નાનો વ્યવસાય કરતા હોય તેવા નાગરીકોને લોન આપવામાં આવશે જેના કારણે તેમનો વિકાસ થશે.

આ પોસ્ટ પણ વાંચો:  Kuvarbai Nu Mameru Yojana : કૂવરબાઈનું મામેરું યોજના 2024 સરકાર આપશે ગરીબ દિકરીઓના કલ્યાણ માટે 12,000 ની સહાય

રોજગારનું સર્જન – નવા વ્યાપારીઓને એક અવસર મળે છે અને તેમને રોજગાર મળે છે. તેથી બેરોજગારીમાં ઘટાડો થાય છે.

સશક્તિકરણ – આ યોજના એ સમાજમાં સશક્તિકરણ લાવે છે કેમકે તે નાના વ્યાપારીઓને આર્થિક સુવિધા પૂરી પાડે છે. જેના કારણે વ્યાપારમાં વધારો થાય છે.

બેંકો સાથેનો વ્યવહાર – આજે ના દ્વારા બેંક એ નાગરિકોને લોન આપે છે જેના કારણે તે બેંક અને નાના વ્યાપારી સાથેનો સંબંધ વધે છે.

પીએમ સ્વનિધિ યોજના દસ્તાવેજ

  • મોબાઈલ નંબર સાથે લીંક કરેલા આધાર કાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • પાનકાર્ડ
  • બેન્ક એકાઉન્ટ
  • રહેઠાણનો પુરાવો દર્શાવતા દસ્તાવેજ
  • તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો

પીએમ સ્વનિધિ યોજના અરજી પ્રક્રિયા

  • આ યોજનામાં નાગરિકોએ ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ જેની લીંક અમે નીચે આપેલી છે.
  • હવે તેના હોમ પેજ પર ઓનલાઇન અરજી કરો ના વિકલ્પ પર ક્લિક કરો.
  • તમારી સામે એક એપ્લિકેશન ફોર્મ ભૂલ છે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • જરૂરી દસ્તાવેજ જેમકે આધાર કાર્ડ, પાનકાર્ડ, બેન્ક એકાઉન્ટ પાસબુક વગેરે સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

પીએમ સ્વનિધિ યોજના એપ્લિકેશન

સરકાર દ્વારા આ યોજના માટે એક મોબાઇલ એપ્લિકેશન ની પણ શરૂઆત કરવામાં આવેલ છે. જેના દ્વારા તમે ઓનલાઇન માધ્યમમાં લોન માટે અરજી કરી શકો છો.

Leave a Comment