Shri Brahmanand Vidya Mandir Recruitment: શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિરમાં શિક્ષક, ક્લાર્ક, ગૃહપિતા, ગૃહમાતા તથા અન્ય પદો પર સીધી ભરતી

Shri Brahmanand Vidya Mandir Recruitment: શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિરમાં શિક્ષક, ક્લાર્ક, ગૃહપિતા, ગૃહમાતા તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Shri Brahmanand Vidya Mandir Recruitment

સંસ્થાશ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિર
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ
સત્તાવાર વેબસાઈટhttps://sainikschoolchaparda.in/

પોસ્ટનું નામ:

શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિર દ્વારા પ્રાથમિક/માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક માટે તમામ વિષયના શિક્ષકો, ગૃહપતિ, ગૃહમાતા, ક્લાર્ક, માર્કેટિંગ પર્શન તથા સિક્યુરિટી (પુરુષ ઉમેદવાર) ના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

આ પોસ્ટ પણ વાંચો:   Air Force Agniveer Recruitment: એરફોર્સમાં અગ્નિવીરની 3500+ જગ્યાઓ પર ભરતી

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • રીઝયુમ/સી.વી
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • તમામ માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ
આ પોસ્ટ પણ વાંચો:   પરીક્ષા વગર સીધી નોકરી GVK ગુજરાત 108 માં ભરતી: Gujarat GVK EMRI 108 Recruitment 2024

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા લાયકાત, આવડત તથા મેરીટના આધારે કરવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   Army Agniveer CEE Exam Admit Card 2024: આર્મી અગ્નિવીર CEE પરીક્ષા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અહિયાં થી

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન માધ્યમથી અરજી કરી શકે છે. અરજી કરવા માટે વોટ્સએપ નંબર – 99258 75667 છે તથા ઇમેઇલ આઈડી – bvmchaparada@gmail.com છે.

જરૂરી તારીખો:

  • ભરતીના ફોર્મ 11 એપ્રિલ 2024
  • ફોર્મ ભરવાની કોઈ છેલ્લી તારીખ નથી જેથી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ જેમ બને એમ વહેલી તકે અરજી કરી દેવી.

જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment